ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માનવ સુખાકારી અને સર્વક્ષેત્રિય વિકાસના આદર્શ પુરૂષ
ગાંધીનગર : ભારતના લોકપ્રીય એશેશ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ માનવ સુખાકારી અને સર્વક્ષેત્રિય વિકાસના આદર્શ પુરૂષ છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાત અને દેશભરમાં અભુતપુર્વ વિકાસ કર્યો છે, જેની વિદેશોમાં પણ પ્રસંશા થાય છે. નરેન્દ્રભાઇના જીવનમાં નિષ્ફળતાને કોઇ સ્થાન નથી. સક્ષમ રાજપુરૂષ છે. ગુજરાત અને દેશના ૨૨ વર્ષના અધિકૃત સાશનમાં નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવે એવુ દાયીત્વ નિભાવ્યુ છે. ભારત સહિત વિશ્વભરમાં કોમી એકતાની મોદીજીની મહેચ્છા સમયોચિત અને આવકાર્ય છે. આખો દેશ કહી રહ્યો છે કે,”અબ કી બાર મોદી સરકાર” આગામી ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે.
લોકસભાની હાલમા થયેલ ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહી, ગુજરાત ભારતના રર વર્ષના સાશનમાં નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય જનતા પક્ષને સંગઠિત અને લોકપ્રિય કર્યો છે, તેમની અનેક સિધ્ધિઓ, વિકાસ કાર્યો અને પક્ષના સંપ અને શિસ્તથી દેશની જનતા પ્રભાવિત છે, આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની કદરદાન જનતા ભાજપ તરફી વધુ મતદાન કરેલ છે, એમા કોઇ શંકાને સ્થાન નથી. આઝાદી પછી મુસ્લીમ મતદારોનો અમુક વર્ગ હંમેશા મતદાનથી વિમુખ રહ્યો છે, આ વર્ગ પણ હવે જાગૃત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના કોમી એકતાના ખ્યાલને સાકાર કરવા આ નવા મુસ્લીમ મતદારો ભારત તરફે મતદાન કરેલ છે એવો સમગ્ર ભારતના મુસ્લીમ સમાજનો સર્વમતે અભ્યાસ છે.
નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારના ૧૦ વર્ષના સાશનમાં લોકો પ્રસન્ન થાય એવા અનેક યાદગાર કાર્યો કર્યા છે, જેમા તાજેતરમાં ભગવાન રામની પ્રાચી નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ત્રણ દાયકા પહેલા કરેલો સંકલ્પ તેમણે પુરો કર્યો છે, ભગવાન શ્રીરામ પુનરાગમનથી દેશની જનતાએ નરેન્દ્રભાઇને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇના હ્દય ઉદ્ગારો છે કે, કાળચક્ર બદલાય રહ્યુ છે, હજારો વર્ષ પછી આપણા આ રામમંદિર નિર્માણને તત્કાલીન યુગના લોકો યાદ કરશે.
આવુ જ એક ઇતિહાસના પાને લખાય એવુ કામ નરેન્દ્રભાઇએ સૌરાષ્ટ્રમાં કર્યુ છે. ભગવાન શ્રી કૃષ્ણની ભુમિ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ બે દ્વારકાને જોડતા દેશના સૌ પ્રથમ વક્રઆકારના સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની સુવિધા સાથેના દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રીજ સુદર્શન સેતુ નાગરિકોને અર્પણ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશના કૃષ્ણપ્રેમી દર્શનાર્થીઓના થી મોદી સાહેબશ્રીએ દીલ જીતી લીધા છે. મોદીજીનુ આ ૠણ લોકો દેશની જાહેર ચૂંટણીઓમા ભૂલે ખરા ? ના ભૂલે.
મોદીજીએ તેમના ગુજરાતના સાશન દરમ્યાન એક અદભૂત ઐતિહાસિક કાર્ય કર્યું છે, ગુજરાતના કેવડીયા પાસે તેમને ભારત દેશના પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ૯૭ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફરવાના સ્થળનુ નિર્માણ કર્યુ છે. વિશાળ પ્રતિમાને લાગુ સરદાર સરોવર અને ભતવનતા નામથી ભવ્ય બગીચાનુ સર્જન કર્યુ છે, જેમા ૩૦૦ પ્રકારના ફૂલ-ફળ થાય છે. નરેન્દ્રભાઇ મોદીનુ આ ઐતિહાસિક સર્જન પણ ઇતિહાસ બની જશે.
છેલ્લા રર વર્ષથી ગુજરાત ભારતમાં સકારાત્મકતાને સમર્પિત રાજકીય યુગ પુરૂષ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સાશન કરી રહી છે, તેમની લોક કલ્યાણની ભાવના અને સર્વક્ષેત્રિય વિકાસના ઊડીને આંખે વળગે એવો પરીણામલક્ષી કાર્યોને કારણે એક પણ ચૂંટણીમાં પરાજય થયો નથી. મોદીજીના યોગદર્શન અને નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાત અને દેશભરમાં અસંખ્ય વિકાસ કાર્યો કર્યા છે, ફોર લાઇન, સીકસલાઇન હાઇવે રોડ, અસંખ્યા બ્રીજ, સમાજના આર્થિક પછાત લોકો માટે આવાસ યોજના હેઠળ લાખો મકાનોની ભેટ આપી છે.
ભારતને આઝાદી મળી અને લોકસાશનની શરૂઆત થઇ, અંગ્રેજ સાશનની અનેક સમસ્યાઓ ઉકેલવામાં સમયે સમયે તત્કાલીન સરકાર નિષ્ફળ રહી.... આ તમામ બાબતે અભ્યાસ એ ઉકેલ માટે મનોમંથન કરીને નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૨ ની સાલથી જાહેર જીવનમાં સક્રિયતાપૂર્વક પ્રવેશ કર્યો, તેવો પ્રથમ ચૂંટણી રાજકોટથી લડયા, રાજકોટે ૪૫ હજાર મતે મોદીનુ રાજકીય ભાવિ ઘડયુ, તેમના આ પ્રથમ ચૂંટણી વિજયને રર વર્ષ પૂર્ણ થયા. સન-ર૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ છેલ્લા ૧૦ વર્ષથી દેશના વડાપ્રધાનના સર્વોચ્ચપદે છે. આજે તેમની દ્રષ્ટી, કાર્યપધ્ધતિ અને લોકસેવાને કારણે વિશ્વભરમાં તેમનું નામ ગુંજી રહ્યુ છે, હવે તેમને કોઇ પણ ચૂંટણીમાં પરાજીત કરવા શક્ય નથી, ભાજપ આ એક વ્યકિતની પ્રતિભાનો પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કેન્દ્રના સાશનની બીજી ટર્મના છેલ્લા સંબોધનમાં વિશ્વાસ વ્યકત કરતા કહ્યુકે, આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે, બે ટર્મનુ પ્રજાલક્ષી સાશન, અનેક વિકાસ કાર્યો ભાજપના વિજયના ભાવિ પરિબળો છે, આજે આખો દેશ કહી રહ્યો છે કે, “અબ બી બાર મોદી સરકાર” દેશનો મિજાજ જોતા મને વિશ્વાસ છે કે, આગામી લોકસભાની ભાજપને ગુજરાતની ૨૬ માંથી ૨૬ શીટ અને ભારતમાં ૪૦૪+ બેઠકો મળશે. તેમણે સંબોધનમાં ઉમેરતા કહ્યુ કે, ભાજપ સાશનની ત્રીજી ટર્મતો કાર્યક્રમ ખૂબ જ મહત્વનો રહેશે, એમા દેશના આગામી ૧૦૦૦ વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નખાશે. દેશના ભાજપ આગેવાનો અને ભાજપ પક્ષની કેન્દ્રીય કેબીનેટ સમક્ષ નરેન્દ્રભાઇનુ આ સંબોધન ધારણા મુજબનુ પરિણામલક્ષી રહેશે. એવી સૌ પક્ષ સહયોગીઓએ આશા વ્યકત કરી હતી.
નરેન્દ્રભાઇ મોદીનું વિશાળ અને નિર્ભેદ માણસ છે, તેમની માનસિકતામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી, તેનુ દર્શન તાજેતરમાં જ અબુધાભીમાં વિશ્વની પ્રજાને થયુ. અહિ તેમણે પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલ્લુ મકયુ. ૭૦૦ કરોડમાં આરબ પ્રદેશ અબુધાબીમાં તૈયાર થયેલ આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌધ્ધ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ હિન્દુ મંદિર માટે મુસ્લિમ સમાજે જમીન દાન આપી, પારસી ગૃપ કંપની દ્વારા નિર્માણ, મંદિર બાંધકામના આર્કિટેક ખ્રિસ્તી, મંદિરના વહીવટી મેનેજર શીખ અને સમગ્ર ફાઉન્ડેશનની ડિઝાઇન એક બૌધ્ધે કરી છે. આ મંદિર “હિન્દુ મંદિર” તરીકે ઓળખાય છે.
અમોએ ગુજરાતની વિધાનસભાની સીટ ૧૪૦+ આવવાની પ્રેસનોટ ગુજરાત વિધાન સભા-ર૦રર ચુંટણીના ડીકલેરેશન પહેલા જ આપી દીધેલ અને તે સમયે ૧૫૬ સીટ આવેલ અને ભારતના લોકપ્રિય યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બહુમતી વાળી સરકાર બનેલી છે.
મોદીજી સેના સંગઠન રાષ્ટ્રીય ઉપપ્રમુખ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ડ્રેસીંગ પ્રચારક, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇન્ટરનેશનલ ફીલ્મ ફેસ્ટીવલ ચેરમેન,OHH WOW પ્રોડકશન એન્ટટેન્મેન્ટ પ્રોડયુસર સુરત એન્ડ મુંબઇ આરીફભાઈ કાલવા (મો.નં. : ૯૫૩૭૭૭૯૮૮૬) ની ચેલેન્જ છે કે, આ લોકસભા-૨૦૨૪ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની ૪૦૪+ શીટ આવશે. તેવો મારો દાવો છે.
Comments